ગિરનારના 9999 પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યા હતા ક્યારે અને કોના ચમત્કારથી અસ્તિત્વમાં આવ્યા જાણો તેનો આખો ઇતિહાસ
મિત્રો જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા? કેવી રીતે બનાવ્યા? તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ.જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે. તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે ગયા હશો
જ્યારે સદીઓ પહેલા ઉદયન મંત્રી ગુજરાતને વિજય બનાવીને રણછાવણીમાં પોઢ્યા હતા કારણકે યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા? કેવી રીતે બનાવ્યા તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ.
ગીરનાર તથા તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે.જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું.
આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમા નો પણ આનંદ માણે છે.પછી બાહડ મંત્રી ગીરનાર નજીક આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો. તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો.
આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા. પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતુંત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતા ને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું.
યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે. અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.
જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારુંઆ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા. આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ.
પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બાહડ મંત્રીના કારણે ગિરનાર ની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખુબ ખુબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથીયા બનાવડાવ્યા.
ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે.દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મંદિરે દર્શને આવે છે.ગિરનાર ટેકરી પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે.આજે આપણે જાણીશું,જૂનાગઢ ગિરનાર 9,999 પગથિયા કોણે અને ક્યારે બનાવ્યા ? આપણે જાણીએ છીએ કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે.
સાથે દેવ દિવાળીના સમયે લોકો લીલી પરિક્રમાની પ્રદીક્ષણા કરવા આવે છે.આ વાત સદી પહેલાની છે,જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણ છાવણીમાં પોઢીયા હતા.પરંતુ યુદ્ધના કારણે તેમનું શરીર જખ્મી બન્યું હતું.યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા.આ સમય દરમિયાન તેમણે પુત્રને એક સંદેશ આપ્યો હતો.
જ્યારે તેમના આ પુત્રએ આ સંદેશ વાંચ્યો ત્યારે લખેલ હતું કે,મારી ઈચ્છા એ છે કે,શેત્રુજય પર યુગાદી દેવનું મંદિરનું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા બનાવડાવું.આ સંદેશ વાંચી પુત્રએ શેત્રુજય પર યુગાદી દેવનું મંદિર બનાવડાવ્યું અને તેમણે મહાત્મીય ઉદયની ઈચ્છા તો પૂર્ણ કરી પરંતુ હવે ગિરનાર પર પગથિયા બનાવવાનનું બાકી હતું.
પિતાના જણાવ્યા અનુસાર પુત્રએ ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા,અહી તેઓએ પર્વત પર ઊંચી ખડકો અને ભેખડો જોઈ.તેઓ આ બધુ જોઈને શરૂઆતમાં મુંજાઈ ગયા.તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી.પુત્ર બાહડ મંત્રીએ ખૂબ વિચાર્યું.
તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયાત્યારબાદ ગિરનારની રક્ષા કરનાર મા અંબાને યાદ કરી તેઓનો સંકલ્પ કરી મા અંબાના ચરણોમાં બેસી ગયા.મનમાં એક જ વિચાર કે માતા મને રસ્તો બતાવો જેથી હું ગિરનાર પર પગથિયા બનાવી શકું.તેઓ માતાના ઉપવાસ કરવા લાગ્યા,દિવસો વીતવા લાગ્યા.3 દિવસ થયા,પછી મંત્રીને વિશ્વાસ હતો કે,અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે.
આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણ ની અંદરટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો.ઉપવાસના અંતિમ દિવસે મા અંબા પ્રગટ થયા અને કહ્યું,હું જે રસ્તે અક્ષત નાખતી જાઉં તે રસ્તે પગથિયાનું સર્જન કરજે.પછી તો મંત્રી ખુશ થયા.ઘણો ખર્ચો કર્યા બાદ ગિરનારના પગથિયા બન્યા.મિત્રો,અમારી આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકોને પીએન જરૂર શેર કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો