એક એવું હનુમાન દાદાનું મંદિર માં ત્યાં જ ફેંકી દેવો પડે છે પ્રસાદ બૂમાબૂમ કરતાં દેખાય છે સેંકડો લોકો, જાણો શું છે રહસ્ય જ્યાં તેમના પુત્ર પણ બિરાજમાન છે, જાણો સમગ્ર કહાની…
ભારતના ખૂણે ખૂણામાં ઘણા નાના-મોટા અને રહસ્યમય મંદિરો આવેલ છે જેના વિશે આપણે જાણતા પણ નથી હોતા. એક એવું જ રહસ્યમય મંદિર રાજસ્થાનના કરોલી જિલ્લામાં આવેલ છેરાજસ્થાનના કરોલી જિલ્લાના મહેંદીપૂરમાં આવેલ બાલાજીમંદિર ભારતના એ જ રહસ્યોમય મંદિરમાંથી એક છે. આ મંદિરમાં ભગવાનના બાળપણના રૂપની પૂજા-પ્રાથના કરવામાં આવે છે. આ મંદિરને બાલાજી એટલે કે બચ્ચા મંદિર કેમ કહેવામાં આવે છે ચાલો જાણીએ..
તમે જ્યારે આ મંદિરમાં જશો ત્યારે તમે કોઈ અલગ દુનિયામાં આવી ગયા હોય એવી અનુભૂતિ થશે. એક અલગ પ્રકારની ઉર્જા તમને ત્યાં પ્રભાવિત કરશે. વર્ષના કોઈ પણ દિવસે તમે આ મંદિરમાં જશો ત્યાં ભક્તોની ભીડ ઉમટી દેખાશે. ખાસ કરીને એ ભક્તોની ભીડમાં ઘણા એવા હશે જે ખરાબ આત્માથી પીડિત હશે.
રાજસ્થાનમાં આવેલ આ મંદિર ભૂત ભાગવવા માટે અને દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઘણું જાણીતું છે. મંદિર સુધી પંહોચવાના રસ્તા પર તમને ઘણા મહિલા-પુરુષ જોવા મળશે જે અલગ અલગ ભાષા અને અવાજમાં રાડો પડતાં હશે અને ઘણા પંડિત મંત્રોચ્ચાર કરીને એમના પર પવિત્ર જળનો છંટકાવ કરતાં હશે.
દેશભરથી લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે. જો આ સાથે મંદિરની બીજી ખાસિયત એ છે કે એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાંથી મળતો પ્રસાદ ત્યાં જ ફેંકી દેવો પડે છે અને પ્રસાદ ફેંક્યા પછી પાછળ જોયા વિના ચાલતું રહેવું પડે છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મંદિરમાં એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. સાથે જ મંદિરમાં દર્શન કરતા જવા પહેલા અમુક નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.
મંદીરમાં દર્શન કરવા જવા પહેલા એક અઠવાડિયા સુધી નોનવેજ ખાવાની મનાઈ ફરમાવામાં આવી છે. અ સાથે જ મંદિર પર દર્શન કરવા ગયા પછી ત્યાં પૈસા કે કોઈ પણ ચડાવો ચઢાવવાની મનાઈ કરવામાં આવી છે. મંદિરના પુજારી પણ ભગવાન કે વિધિના નામે પૈસા લેતા નથી. સાથે જ ત્યાં ફોટો અને વીડીયોગ્રાફી કરવાની મનાઈ છે. અ મંદિરમાં ખાસ કરીને મંગળવારે અને શનિવારે સૌથી વધુ ભીડ જોવા મળે છે.
દુનિયાનું એક માત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી અને તેમના પુત્રનું મંદિર આવેલ છે. તમને પ્રશ્ન ઉદ્ભવતા હશે કે, હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા, તેમનો પુત્ર કેવી રીતે હોય શકે? તો ચાલો આજે તમને જણાવીએ સંપૂર્ણ કહાની. આ મંદિરમાં શ્રીફળ નહીં પરંતુ સોપારીની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં એવી માન્યતા છે કે, પિતા પુત્રના ઝઘડા થતા હોય તો બંને આ મંદિરે આવી દર્શન કરે તો ઝગડા થતાં નથી. આ હનુમાનજી ‘દાંડી હનુમાનજી’ તરીકે પણ ઓળખાય છે.
આ મંદિર બેટ દ્વારકાથી 5 કિમી દૂર આવેલ છે. આ એકમાત્ર મંદિર છે, જ્યાં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ બિરાજમાન છે. કહેવામાં આવે છે કે, હનુમાનજી જ્યારે સિતા માતાની શોધમાં લંકા પહોચ્યા અને મેઘનાથ દ્વારા તેમણે પકડવામાં આવ્યા હતા. એમને રાવણના દરબારમાં હાજર કરવામાં આવ્યા ત્યારે રાવણે હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવી હતી અને હનુમાનજીએ વળતી પૂંછડીથી આખી લંકા સરગાવી દીધી હતી.
પૂંછડીને લીધે હનુમાનજીને ખૂબ જ વેદના થતી હતી. માટે તેણે શાંત કરવા માટે સમુદ્રના જળથી પોતાની પૂંછડીને શાંત કરે છે. આ દરમિયાન, તેમના પરસેવાના ટીંપાથી એક માછલી ગર્ભવતી થઈ અને માછલીને એક પુત્ર ઉત્પન્ન થયો તેનું નામ હતું મકરધ્વજ. એક વાર અહી રાવણના સેવકોએ મોટી માછલી પકડી, જેના પેટમાંથી બાળક મળી આવ્યું.
બાળક નાનું હતું છતાં અત્યંત બળસારી હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેનું મોઢું માનવ જેવુ નહીં પરંતુ વાનર જેવું હતું. રાવણે આ બાળક પોતાની પાસે જ રાખ્યો, મોટો થયો ત્યારે તેને પાતાળ લોકનો દ્વારપાલ બનાવી દીધો હતો.
રાવણના વધ બાદ જ્યારે રાવણ પોતાની માયાનો પ્રયોગ કરી રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયા અને બંધક બનાવ્યા. ત્યારે હનુમાનજી તેમણે છોડાવવા પાતાળ લોક પહોચ્યા. અહી તેમનો અને મકરધ્વજનો સામનો થયો અને મકરધ્વજનો પરાજય થાય છે. હનુમાનજી તેને તેના પિતા વિશે પૂછે છે.
તેમના જવાબમાં મકરધ્વજે તેના જન્મની સમગ્ર કહાની જણાવી અને હનુમાનજી તેના પિતા હોવાનું જણાવ્યું. આવી રીતે હનુમાનજી અને તેમના પુત્રનું મિલન થાય છે અને બાદમાં પાતાળલોકનો રાજા મકરધ્વજને બનાવવામાં આવે છે અને ધર્મના માર્ગે ચાલવાનો આદેશ આપે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…