દેવીનું સપ્તશ્રૃંગી મંદિર સાત પર્વતોથી ઘેરાયેલું છે દર્શન માત્રથી પૂરી થાય છે દરેક મનોકામના, સાત પર્વતોથી ઘેરાયેલા આ મંદિરમાં ત્રણ સ્વરૂપના થાય છે દર્શન લખો જય સપ્તશ્રૃંગી

મહારાષ્ટ્રમાં નાસિક પાસે વણી ગામમાં દેવી સપ્તશ્રૃંગીનું મંદિર છે. આ મંદિર અંગે એવું માનવામાં આવે છે કે દેવીએ અહીં મહિષાસુરનો વધ કર્યો હતો. જેના કારણે આ મંદિર ખૂબ જ ખાસ મનાય છે. ગોદાવરી નદીના કિનારે બનેલાં આ મંદિરમાં દેવીની પૂજા ત્રણ મહાશક્તિઓ એટલે સરસ્વતી, કાળી અને મહાલક્ષ્મી સ્વરૂપે કરવામાં આવે છે.

ત્યાં જ, કોલકાતાનું કાલી ઘાટ મંદિર એટલે પ્રસિદ્ધ છે કેમ કે, ગ્રંથો પ્રમાણે ત્યાં દેવી સતીના જમણા પગની 4 આંગળી ખરી પડી હતી. ગંગા નદીના કિનારે બનેલાં દક્ષિણેશ્વર કાળી મંદિરમાં દેવી કાલિકાની વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં જ રામકૃષ્ણ પરમહંસે દેવીની વિશેષ આરાધના કરી હતી. તેમના દ્વારા કરવામાં આવતી દેવી પૂજા સાથે જોડાયેલાં અનેક ચમત્કાર આજે પણ સાંભળવામાં આવે છે. આ મંદિર શિવ-શક્તિનું પ્રતિક છે. અહીં મુખ્ય મંદિરની ચારેય બાજુ શિવજીના 12 મંદિર બનેલાં છે.

સપ્તશ્રૃંગી માતાઃ સાત પર્વતોની દેવી-મહારાષ્ટ્રના નાસિકના વણી ગામમાં સપ્તશ્રૃંગી દેવી માતાનું આ મંદિર ગોદાવરી નદીના કિનારે બનેલું છે. આ પર્વત ઉપર પાણીના 108 કુંડ છે. જે આ સ્થાનની સુંદરતાને અનેક ગણું વધારે છે. અહીં દેવીને બ્રહ્મસ્વરૂપિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, બ્રહ્મ દેવતાના કમંડળથી ઉત્પન્ન ગિરિજા મહાનદી દેવી સપ્તશ્રૃંગીનું જ સ્વરૂપ છે.

માન્યતાઃ- અહીં મહિષાસુરનો વધ થયો હતો-સપ્તશ્રૃંગીની મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ત્રિગુણ સ્વરૂપમાં પણ આરાધના કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે મહિષાસુર રાક્ષસના વિનાસ માટે બધા દેવી-દેવતાઓએ માતાની આરાધના કરી હતી ત્યારે દેવી માતા સપ્તશ્રૃંગી અવતારમાં પ્રકટ થયાં અને આ જગ્યાએ તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો.

કાળી મંદિરઃ શિવ-શક્તિનું પ્રતિક-કોલકાતાના ઉત્તરમાં વિવેકાનંદ પુલ પાસે દક્ષિણેશ્વર કાળી મંદિર છે. તે વિશ્વમાં માતા કાળીનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. ભારતના સાંસ્કૃતિક ધાર્મક તીર્થ સ્થળમાં પણ દક્ષિણેશ્વર કાળી મંદિર સૌથી ખાસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જાન બજારની મહારાણી રાસમણિએ સપનું જોયું હતું, તેમના પ્રમાણે માતા કાળીએ તેમને નિર્દેશ આપ્યો હતો કે, મંદિરનું નિર્માણ કરવામાં આવે. આ ભવ્ય મંદિરમાં માતાની મૂર્તિ શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કરવામાં આવી છે.

દક્ષિણેશ્વર માતા કાળીના મુખ્ય મંદિરની અંદરના ભાગમાં ચાંદીથી બનેલાં કમળના ફૂલની હજાર પાંખડીઓ છે. તેના ઉપર માતા કાળી શસ્ત્રો સહિત ભગવાન શિવ ઉપર ઊભા છે. કાળી માતાનું મંદિર નવરત્નની જેમ બનેલું છે. આ વિશાળ મંદિરની ચારેય બાજુ ભગવાન શિવના બાર મંદિર સ્થાપિત કરવામાં આવ્યાં છે.

દેવી કાળીની પ્રતિમા-દક્ષિણેશ્વર કાળી મંદિરમાં દેવી કાળીના પ્રચંડ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિમાં દેવી કાળી ભગવાન શિવની છાતિ ઉપર પગ રાખીને ઊભા છે. તેમના ગળામાં નરમુંડોની માળા છે. તેમના હાથમાં ખડગ તથા થોડાં નરમુંડ છે. તેમની કમરમાં પણ થોડાં નરમુંડ બાંધેલાં છે. તેમની જીભ બહાર નીકળેલી છે. તેમની જીભમાંથી લોહીના થોડાં ટીપા બહાર પડી રહ્યા છે.

અદભૂત રામાયણમાં તેમના આ સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે-અદભૂત રામાયણ ગ્રંથ પ્રમાણે એક બાજુ રાવણ હતો જેના હજાર માથા હતાં. શ્રીરામ જ્યારે રાવણ સાથે લડવા ગયા ત્યારે તેમને તીર વાગી ગયા અને તેઓ બેભાન થઇ ગયાં. આ જોઇને સીતાજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણએ કાળી સ્વરૂપમાં રાવણનો વધ કરી તેમનું માથું કાપી નાખ્યું અને રાવણના મુંડોની માળા પહેરી લીધી. તેમનો ગુસ્સો શાંત થઇ રહ્યો નહોતો ત્યારે શિવજી તેમની સામે સૂઇ ગયાં. ત્યાર બાદ સીતા સ્વરૂપ કાલિકા શાંત થયાં. એટલે ગુસ્સાને શાંત રાખવા માટે આ દેવીની પૂજા કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના નાશિકમાં આવેલા વણી ગામમાં 51 શક્તિ પીઠ પૈકી એક આવેલી છે. અહીં દેવીના ત્રણ મહાશક્તિ સરસ્વતી, કાળી અને મહાલક્ષ્મી સ્વરુપે પૂજા અર્ચના થાય છે. ભારત માં દેવી માં ના અલગ અલગ માન્યતા વાળા મંદિર છે, જેના પર ભક્તો ની ગાઢ આસ્થા અને શ્રધ્ધા છે. નવરાત્રી નો ત્યોહાર માં દુર્ગા નો મુખ્ય ત્યોહાર છે. જેમાં 9 દિવસો માં એકધારી અલગ અલગ સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે. સાથે સાથે માં ના મંદિર પર બહુ મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામનાઓ ની પૂર્તિ માટે અહીં પહોંચે છે.

ધાર્મિક માન્યતા અનુસાર મહારાષ્ટ્ર માં દેવી ના સડા ત્રણ શક્તિપીઠ માંથી અર્ધશક્તિ પીઠ વાળી સપ્તશ્રુગી દેવી નાસિકથી લગભગ 65 કિલોમીટર દૂર અને 4800 ફૂટ પર્વત પર સપ્ત શ્રુગી માં વિરાજે છે. નાસિક પાસે વણી ગામમાં દેવી સપ્તશ્રૃંગીનું મંદિર છે. આ મંદિર અંગે એવું માનવામાં આવે છે કે દેવીએ અહીં મહિષાસુરનો વધ કર્યો હતો. જેના કારણે આ મંદિર ખૂબ જ ખાસ મનાય છે. ગોદાવરી નદીના કિનારે બનેલાં આ મંદિરમાં દેવીની પૂજા ત્રણ મહાશક્તિઓ એટલે સરસ્વતી, કાળી અને મહાલક્ષ્મી સ્વરૂપે કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના નાસિકના વણી ગામમાં સપ્તશ્રૃંગી દેવી માતાનું આ મંદિર ગોદાવરી નદીના કિનારે બનેલું છે. આ પર્વત ઉપર પાણીના 108 કુંડ છે. જે આસ્થાનની સુંદરતાને અનેક ગણું વધારે છે. અહીં દેવીને બ્રહ્મસ્વરૂપિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, બ્રહ્મ દેવતાના કમંડળથી ઉત્પન્ન ગિરિજા મહાનદી દેવી સપ્તશ્રૃંગીનું જ સ્વરૂપ છે.

આ મંદિર ની એક બાજુ મોટી ખીણ તો બીજી બાજુ મોટો પર્વત છે, ભાગવત કથા માં ભારત માં 108 શક્તિપીઠ નો હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં ત્રણ મહારાષ્ટ્ર માં છે, જેમાં સપ્તશૃંગી માતા ને અર્ધશક્તિ પીઠ ના રુપ ના પૂજા કરવામાં આવે છે. અહીં દેવી સતીના દેહનો જમણો હાથ પડ્યો હોવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

અહીં મહિષાસુરનો વધ થયો હતો. સપ્તશ્રૃંગીની મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ત્રિગુણ સ્વરૂપમાં પણ આરાધના કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે મહિષાસુર રાક્ષસના વિનાશ માટે બધા દેવી-દેવતાઓએ માતાની આરાધના કરી હતી ત્યારે દેવી માતા સપ્તશ્રૃંગી અવતારમાં પ્રકટ થયાં અને આ જગ્યાએ તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો. સપ્તશ્રૃંગી મંદિરમાં સ્થાપિત દેવીની મૂર્તિના 18 હાથ છે જેમાં માતાએ હાથમાં વિવિધ શસ્ત્રો ધારણ કર્યા છે.

દેવીની આ 18 શસ્ત્રો વિશે કહેવામાં આવે છે કે મહિષાસુર રાક્ષસ સામે લડવા માટે તમામ દેવોએ તેમને તેમના શસ્ત્રો આપ્યા હતા. તેમાં શંકરાજીનો ત્રિશૂળ, વિષ્ણુજીનો ચક્ર, વરુણનો શંખ, અગ્નિદેવનો સ્મશાન, પવનનો વાયુનો તીર, ઇન્દ્રનો ગર્જના અને કલાક, યમની સજા, દક્ષ પ્રજાપતિની રાઈનાના માળા, બ્રહ્મદેવની કમંડળ, સૂર્યની કિરણો, કાલનો સમાવેશ થાય છે. દેવીની તલવાર, ક્ષીરસાગર ગળાનો હાર, કુંડલ અને વિશ્વકર્મા ભગવાનની મનોહર પાંખો અને બખ્તર, દરિયાઈ કમળનો હાર, હિમાલય સિંહ વાહન અને રત્નો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *