આજે ગુજરાતમાં દશામાંના વ્રતનો પ્રારંભ અંબાજીના એક બિલ્ડરે કર્યું સેવાનું એવું કામ કે….જાણો આજે આ કામ કરવા થી માતાજી પ્રસદ થાઈ જય માતાજી

ગુજરાત ભરમાં દશામાંના વર્તનો અનેરો મહિમા છે ને આવતીકાલ અમાવશ્યાથી 10 દિવસના દશામાંના વ્રત રાજ્યભરમાં પ્રારંભ થઇ રહ્યા છે. આ વ્રત અમાવસના દિવસે શરૂ થતા હોવાથી વર્તકારી બહેનો દશામાંની મૂર્તિ અમાવસના પૂર્વેજ લાવીને તેની પ્રતિષ્ઠા કરે છે અને જયારે ખરીદી કરવાના સમયે પણ દુકાનદારને ત્યાં દશામાંની પૂજા અર્ચના કરી મૂર્તિ પોતાના ઘરે લઇ જતી નજરે પડે છે.

જોકે આ વખતે વધેલી મોંઘવારીને લઈ અંબાજીના એક દાતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાંની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી હતી. સાથે માતાજીનું પૂજાપો પણ નિઃશુલ્ક અપાયો હતો. જોકે વ્રત કરનારી બહેનો માતાજીની મૂર્તિ મફતમાં ન લેતી હોવાથી પોતાની ઈચ્છા પ્રમાણેની રકમ ભેટ ધરી હતી અને આ ભેટમાં ધરાયેલી રકમ પણ દાતા હેમંત ભાઈ દવે એ પશુના ઘાસચારા માટે વાપરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જોકે આ વખતે સૌપ્રથમ વખત દશામાંની મૂર્તિ તેમજ પૂજાપો નિઃશુલ્ક વિતરણ કરાયો હોવાથી મૂર્તિ વેચનારા વેપારીઓને વેપારમાં મોટી અસર જોવા મળી હતી. આજની મોંઘવારીમાં લોકો નિઃશુલ્ક મૂર્તિ સાથે જે મોટી સાઈઝની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માંગતા હોય તેવા લોકો બજારમાંથી દશામાંની મૂર્તિઓ ખરીદી હતી, પણ જ્યાં મફતમાં મૂર્તિ મળતી હોવાથી વેપાર પર મોટી અસર પડી છે.

સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણોજ ગર્વિષ્ઠ રાજા રાહ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણીયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી , પણ રાજા એની વાત કદી ન સાંભળતો.

એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર અજીને ટોળે બળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે હઈ અને પૂછવા લાગી જે તમે બધા શું કરો છો. ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું –

અમે દશામાનું વ્રત કરી એ છીએ. આ વ્રતનઈ વિધિ એવી છે કે સૂતરના દસ તાર, લઈ દસ ગાંઠ વાળવી . ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા… ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું… કેવી રીતે કરવું વગેરે જણાવ્યું.

દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કે કર્યું . એણે રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું-

જોકે હાલ તબક્કે દશામાતાના વ્રતની આસ્થા વધતા અનેક લોકો દશામાંની મૂર્તિની પ્રતિષ્ઠા કરી દસ દિવસના વ્રત કરે છે, ને દસમા દિવસે દશામાંની પ્રતિમાને પાણીમાં વિસર્જન કરતા હોય છે. પરંતુ મફતમાં દશામાતાની મુર્તિઓ અપાતા વેપારીઓને ફાયદો થાય કે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *