માં મોગલ ના આશીર્વાદથી ઘણા સમયથી આ વ્યક્તિનું મકાન ન વેચાતું હતું અને અચાનક માતાજીની કૃપાથી મકાન વેચાયુ તો તે મોગલધામ આવ્યો અને મોગલ ધામ પહોંચ્યો ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે..
આજ દિવસ સુધી માતાજી મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે ત્યારે આજે આપણે એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ મોગલ ધામ મંદિર આવી પહોંચે છે ને કિસ્સા વિશે સાંભળીને તમે પણ માતાજીના ચરણોમાં પડી જશો.
લગભગ તમે બધા જાણતા જ હશો કે કચ્છના કબરાઉ મોગલ ધામ મંદિરે મણીધાર બાપુ માતાજીની સેવા કરવા માટે સાક્ષાત મિરાજમાન છે ને લોકો માતાજીના દર્શન કરીને બાપુ પાસે તેમની મીઠી વાણી સાંભળતા હોય છે ત્યારે આ વ્યક્તિ માતાજીના આશીર્વાદ લઈને મણીધર બાપુ પાસે પહોંચે છે અને તેના આશીર્વાદ લે છે ત્યારે બાપુ પૂછે છે કે તારે શેની માનતા છે.
ત્યારે તે માનતા વિશે જણાવતા કહે છે કે કેટલાક સમયથી મારું મકાન વેચાતું ન હતું અને માતાજી પણ શ્રદ્ધા રાખી અને માનતા માની હતી કે થોડાક સમયમાં જો મારું મકાન વેચાઈ જશે તો હું માતાજી ત્યારે ત્યાં આવીને આ રકમ અર્પણ કરીશ. ઘણા સમયથી મારું કામકાજ પણ બંધ હતું હવે તે પણ શરૂ થઈ ગયું છે એટલા માટે હું અહી મારી માનતા પૂરી કરવા માટે આવ્યો છું.
તેને બાપુને 1,03,000 રૂપિયા બાપુને આપ્યા અને બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે માતાજી એ તારી 10 ગણી માનતા સ્વીકારી છે અને આ રકમ તું તારી બેનને આપી દેજે માતાજી મોગલ ખુબ જ ખુશ છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતાજી મોગલ પર વિશ્વાસ રાખવામાં આવ્યો તે તારો ફળ્યો છે.
મા તો મા કહેવાય.. માં મોગલ ના પરચા તો અપરંપાર રહ્યા છે. તેમજ મા મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. અને જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે. ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. તેમજ ભક્તો ને ક્યારે પણ મા મોગલ દુઃખી જોઈ શકતા નથી. તેના કારણે મા મોગલ ની ઉપર રાખવામાં આવતી શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તોના દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ થાય છે.
જો સાચા દિલથી આને સંપૂર્ણ શ્રદ્ધાથી મા મોગલ ને માનતા માનવામાં આવે તો, માં હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને એવું સંભળાયું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવી ચૂક્યા છે, આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક યુવકે પોતાની માનતા ને પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.
ત્યારે આપણે કહી શકીએ છીએ કે, મા મોગલ નો મહિમા તો અપરંપાર રહ્યો છે, અને આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, માં મોગલના ધામ કબરાઉ ધામ ની અંદર મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે, અને યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કબરાઉ ધામ ખાતે મા મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો.
ત્યારે મણિધર બાપુએ યુવકના આશીર્વાદ આપ્યા હતા અને યુવકને પૂછ્યું હતું કે, દીકરા તે શેની માનતા માની હતી, ત્યારે યુવકે મણીધર બાપુને જવાબ આપતા જણાવ્યું હતું કે, તેને એક દોઢ તોલાની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી, અને 15 દિવસમાં જ મળી ગઈ હતી. જેને કારણે પોતાની માનતા ને પૂરી કરવા માટે માં મોગલના શરણે આવ્યો છે.
યુવકે મણીધર બાપુ પાસેથી આશીર્વાદ પણ લીધા હતા, અને મણીધર બાપુએ ₹5100 ની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પાછા આપી દીધા હતા, અને કહ્યું હતું કે માં મોગલ એ તારી 51 ગણી માનતા સ્વીકારી લીધી છે. તેમજ મણિધર બાપુએ યુવકને કહ્યું હતું કે, આ પૈસા તારી બહેનને આપી દેજે, મા મોગલ રાજી રાજી થઈ જશે, એટલું જ નહીં, આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી, પરંતુ માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો વિશ્વાસ છે. જેના થકી તારું આ કાર્ય થયું છે,
તેના કારણે જ કહેવાય છે કે, માં મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો, માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને મા મોગલના દર્શન માત્રથી દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી. તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેનાથી જ કહેવાય છે કે, જ્યાંથી આ દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલ ની શરૂઆત થઈ જાય છે. જય માં મોગલ
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…