રક્ષાબંધનના પર્વ પર આ ભગવાનને રાખડી બાંધવાથી જીવનની તમામ મુશ્કેલીઓ થશે દૂર રક્ષાબંધન પર બનવા જઈ રહ્યો છે એક અદ્ભુત મેળાપ, દરેક ભાઈ બહેન ની ઈચ્છા થશે પૂર્ણ, જાણો.

તહેવાર પર આ દેવતાઓને પણ બાંધી શકાય છે રાખડી. એવું કહેવામાં આવે છેકે, રક્ષાબંધનના પર્વ બહેનો ઈશ્વરને પણ રાખડી બાંધીને પોતાના ભાઈ માની શકે છે. કહેવાય છેકે, બહેન જ્યારે પણ પરંમ શક્તિશાળી ઈશ્વરને રાખડી બાંધીને તેમને પોતાના ભાઈ માની લે છે ત્યારે એ બહેનના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

રક્ષાબંધનના પર્વ પર આ ભગવાનને રાખડી બાંધવાથી જીવનની તમામ મુશ્કેલીઓ થશે દૂરઝી બ્યૂરો, અમદાવાદઃ તહેવાર પર આ દેવતાઓને પણ બાંધી શકાય છે રાખડી. એવું કહેવામાં આવે છેકે, રક્ષાબંધનના પર્વ બહેનો ઈશ્વરને પણ રાખડી બાંધીને પોતાના ભાઈ માની શકે છે. કહેવાય છેકે, બહેન જ્યારે પણ પરંમ શક્તિશાળી ઈશ્વરને રાખડી બાંધીને તેમને પોતાના ભાઈ માની લે છે ત્યારે એ બહેનના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

દર વર્ષે રક્ષાબંધનના તહેવારને દેશભરમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારને દર વર્ષે શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 22 ઓગસ્ટે ઉજવવામાં આવશે. રાખડીને ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જ્યા રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે. ત્યારે અમુક લોકો ભગવાનને રક્ષા સૂત્ર બાંધીને ઉજવણી કરે છે. આ ભગવાનને રાખડી બાંધવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જાણો કયા રંગની રાખડી કયા ભગવાનને બાંધવી પડશે.

ગણેશ ભગવાન:ગણેશ ભગવાન આદરણીય ગણાય છે. કોઈપણ પૂજાને શરૂ કરતા પહેલા ગણેશજીને અભિવાદન કરવામાં આવે છે. લોકોની માન્યતા છે કે ગણેશ ભગવાનને લાલ રંગ વધારે ગમે છે. અને તેમને લાલ રંગની રાખડી બાંધીને તમે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકશો.

ભગવાન વિષ્ણુપીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે પીળા રંગની રાખડી વિષ્ણુ ભગવાનને બાંધવી જોઈએ, આમ કરવાથી વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

હનુમાનજી:સંકટ મોચન હનુમાનજીને લાલ રંગ પસંદ છે, તેથી તેમને આ રંગની રાખડી બાંધવી જોઈએ. આ તે લોકો માટે ખાસ કરીને ફળદાયી છે. કે જેને મંગળ ભારે હોય છે, આમ કરવાથી મંગળ ગ્રહ શાંત બને છે અને શક્તિ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવ:શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિનો છે. લોકો શંકર ભગવાનને જળ ચઢાવે છે. ભગવાન શિવને રાખડી બાંધવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનનો તહેવાર સામાન્ય રીતે શ્રાવણ મહિનાના નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. જો કે તે સાવન પૂર્ણિમા પર ઘનિષ્ઠ નક્ષત્ર સાથે ઉજવવામાં આવે છે. જ્યોતિષીઓના મત મુજબ રાખડી પર ભદ્રા ની છાયા નહીં હોય જેના કારણે બહેનો આખો દિવસ દરમ્યાન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે.

આ દરમિયાન કુંભ રાશિમાં ની ગતિ ફરી રહેશે, અને તેની સાથે ચંદ્ર પણ ત્યાં હાજર રહેશે. આ વખતે રક્ષાબંધન સવારે 5:50 થી સાંજે 6:03 થી શુભ સમય છે. એટલે કે, આ સમય દરમિયાન તમે કોઈપણ સમયે રાખડી બાંધી શકો છો.

જ્યારે ભદ્ર કાલ 23 ઓગસ્ટના રોજ સવારે 5.34 થી 6:12 સુધી ચાલશે. આ દિવસને શુભ સંયોગ 10:34 સુધી રહેશે. ઘનિષ્ઠ નક્ષત્ર સાંજે 7:40 સુધી રહેશે એવું કહેવાય છે કે, ઘનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલા લોકો તેમના ભાઈ અને બહેન સાથે ખુબ સારા સંબંધ ધરાવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે રક્ષાબંધન પર સૂર્ય મંગળ અને બુધ સિંહ રાશિમાં બેસશે.સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. મિત્ર મંગળ પણ આ રાશિમાં તેની સાથે રહેશે. જ્યારે શુક્ર કન્યા રાશિમાં રહેશે.

ગ્રહોના આવા યોગ ખૂબ જ શુભ અને ફળદાયી બનવાના છે. જ્યોતિષશાસ્ત્રીઓ નું કહેવું છે કે, રક્ષાબંધન 2021 પર 474 વર્ષ પછી ગ્રહોનું આવું દુર્લભ આયોજન થઈ રહ્યું છે. અગાઉ 11 ઓગસ્ટ 1,547 ના રોજ ગ્રહની આવી સ્થિતિ બનાવવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *