આ જિલ્લા માં આ મંદિરે અનેક મનોકામનાઓ પૂરી કરવા માત્ર આ મંદિરમાં પ્રગટાવો દીવો, અધુરી ઇચ્છાઓ પણ તરત જ થઇ જશે પૂરી

ઉદયપુરના લાહૌલ સ્પીતિ જિલ્લાના ત્રિલોકનાથ ગામમાં આવેલું છે. ત્રિલોકીનાથ મંદિર. આ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કારણ કે આ મંદિરમાં દીવો પ્રગટાવવાથી ભક્તોની મનોકામના પુરી થતી હોવાની માન્યતા છે. આ પૂજા પાછળની માન્યતાઓ એકદમ અલગ છે.

હિન્દુઓ અનુસાર ત્રિલોકનાથ દેવતાને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે, જ્યારે બૌદ્ધ ધર્મ અનુસાર આર્ય અવલોકીત્શ્વર માને છે, અને તેમની પૂજા કરે છે. હિન્દુ અનુયાયીઓનું માનવું છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ કર્યું હતું. જયારે બૌદ્ધના અનુયાયીનું માનવુ છે કે, પદ્મસંભવ આઠમી શતાબ્દીમાં આ જગ્યાએ આવ્યા હતા અને આ જગ્યા પર પહેલી વાર પૂજા કરી હતી. તેથી બૌદ્ધ ધર્મના લોકો અહી પૂજા કરે છે, જો કે આજ સુધી આ રહસ્ય પરથી પડદો હટ્યો નથી

આ મંદિરની ખાસિયત એ પણ છે કે દેશનું આ એક માત્ર મંદિર છે, જ્યાં બૌદ્ધ અને હિંદૂ ધર્મના લોકો એક સાથે દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં એક દીવા ઘર નામનો કક્ષ છે. જ્યાં ભક્તો જઈ અને એક દીવો પ્રગટાવી ભગવાન સમક્ષ તેમના મનની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમની મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં પૂરી થઈ જાય છે. આ મંદિરમાં દેશ વિદેશથી ભક્તો ઉમટે છે. તેમના માટે એક થી છ કલાક સુધી રસોડા પણ ધમધમતા રાખવામાં આવે છે.

આ મંદિરની એક અન્ય વિશેષ વાત છે કે તેના અંદરના મુખ્ય દ્વારની બંને બાજુએ બાંધવામાં આવેલ બે સ્તંભ માનવીના પાપ પુણ્યનો નિર્ણય કરે છે. માન્યતા એ છે કે જે વ્યક્તિને તેના પાપ અને પુણ્ય વિશે જાણવું છે, તે આ સાકળા સ્તંભની વચ્ચેથી પસાર થઈ શકે છે. જો મનુષ્યએ પાપ કર્યું હશે તો ભલે તે દુબળો પાતળો હોય પણ સ્તંભની વચ્ચેથી નિકળી શકશે નહી. તેમજ વ્યક્તિ ભલે શરીરમાં ભારે હોય પણ તેણે પુણ્ય કર્યા હશે તો સરળતાથી આ સ્તંભો વચ્ચેથી નીકળી શકે છે.

આ મંદિરને કૈલાશ અને માનસરોવર બાદ સૌથી પવિત્ર તીર્થ માનવામાં આવે છે. ત્રિલોકીનાથ મંદિરમાં બે ધર્મોના લોકો એક સાથે પૂજા કરે છે. લાહૌલ સ્પીતિ અને તેની આસપાસના વિસ્તારમાં કિન્નોર જિલ્લમાં બંને ધર્મોના લોકો રહે છે. એટલું જ નહીં મોટા ભાગના લોકો બંને ધર્મ પણ પાડે છે.

ઓગસ્ટ મહિનામાં ત્રિલોકિનાથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. કારણ કે આ મહીનામાં પોરીમેળો યોજાય છે, જેમાં ઘણા લોકો હાજરી આપવા આવે છે. પોરી મેળો ત્રિલોકિનાથ મંદિર અને ગામમાં દર વર્ષે ઉજવવામાં આવતો ત્રણ દિવસનો ભવ્ય ઉત્સવ છે, જેમાં હિન્દુઓ અને બૌદ્ધો બંને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. આ પવિત્ર પર્વ દરમિયાન સવારે ભગવાનને દહીં અને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે, અને લોકો મોટી સંખ્યામાં મંદિરની આસપાસ ભેગા થાય છે, અને ઢોલ નાગાડે વગાડવામાં આવે છે.

સ્થાનિક માન્યતા મુજબ ભગવાન શિવ આ દિવસે ઘોડા પર ગામમાં આવે છે. એટલા માટે આ તહેવાર દરમિયાન મંદિરની આસપાસ ઘોડાને લઈ જવામાં આવે છે. એક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જે અહીંના નજીકના શહેરોના વેપારીઓને એક સાથે લાવે છે. આ મેળામાં તમને હસ્તકલા, સ્થાનિક ખોરાક અને અન્ય ઉત્પાદનોનો સમૃદ્ધ સંગ્રહ જોવા મળે છે.

આ પૂજા પાછળની માન્યતાઓ ખૂબજ અલગ છે. કારણ કે આ મંદિરમાં દીવો પ્રગટાવવાથી ભક્તોની મનોકામના પુરી કરવામા આવે છે. આ મંદિરમાં શિવભક્તોની ખૂબજ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. આ મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે.

હિન્દુઓ અનુસાર ત્રિલોકનાથ દેવતાને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે, આ મંદિરની ખાસિયત એ પણ છે કે દેશનું આ એક માત્ર મંદિર છે ,જ્યાં બધા જ ધર્મના લોકો એક સાથે દર્શનાર્થે આવે છે. જ્યારે બૌદ્ધ ધર્મ અનુસાર આર્ય અવલોકીત્શ્વર માને છે, અને તેમની પૂજા કરે છે. હિન્દુ અનુયાયીઓનું માનવું છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ કર્યું હતું. તેમની મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં પૂરી થઈ જાય છે.

આ મંદિરની એક અન્ય વિશેષતા છે ,કે મંદિરની અંદરના મુખ્ય દ્વારની બંને બાજુએ બાંધવામાં આવેલ બે સ્તંભ માનવીના પાપ પુણ્યનો નિર્ણય કરે છે.એવી માન્યતા છે કે જે વ્યક્તિને તેના પાપ અને પુણ્ય વિશે જાણવું છે, તે આ સાકળા સ્તંભની વચ્ચેથી પસાર થઈ શકે છે. જો મનુષ્યએ પાપ કર્યું હશે તો ભલે તે દુબળો પાતળો હોય પણ સ્તંભની વચ્ચેથી નિકળી શકશે નહી. અને વ્યક્તિ ભલે શરીરમાં ભારે હોય પણ તેણે પુણ્ય કર્યા હશે તો સરળતાથી આ સ્તંભો વચ્ચેથી નીકળી શકે છે.

આ મંદિરમાં ત્રિલોકિનાથના દર્શન કરવા ભક્તો ઓગસ્ટ મહિનામાં ખૂબજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. કારણ કે અહી ઓગસ્ટ મહિનામાં પોરીમેળો યોજાય છે, જેમાં ખૂબજ મોટી સંખ્યામાં લોકો આવે છે. પોરી મેળો ત્રિલોકિનાથ મંદિર અને ગામમાં દર વર્ષે ઉજવવામાં આવતો ત્રણ દિવસનો ભવ્ય ઉત્સવ છે.

આ પવિત્ર પર્વ દરમિયાન સવારે ભગવાનને દહીં , દૂધથી, પાન, સોપારી, કંકુ, નાડાછડી, ચંદન, લવિંગ, એલચી, મધ, ઘી, ધતુરો, બીલીપત્ર અને ફળ આકડો-ધતુરાના ફૂલ, અક્ષત વગેરેથી સ્નાન કરાવવામાં આવે છે.લોકો મોટી સંખ્યામાં મંદિરની આસપાસ ભેગા થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *